Saturday, April 27, 2024
HomeNewsBirthdayમોરબીનાં જાણીતા ધારાશાસ્ત્રી ચિરાગ કારિઆ અને તેમના પુત્ર અદ્વૈત કારિઆ નો આજે...

મોરબીનાં જાણીતા ધારાશાસ્ત્રી ચિરાગ કારિઆ અને તેમના પુત્ર અદ્વૈત કારિઆ નો આજે જન્મદિવસ

મોરબીના જાણીતા સિનિયર એડવોકેટ ચિરાગ દુષ્યંતભાઈ કારીઆ નો આજે જન્મદિવસ છે કઈક કરી છૂટવાની ભાવના ધરાવતા અને ગરીબો માટે હરહમેંશા ઉભા રહેતા ચિરાગ કારીઆ આજે ૧૮ નવેમ્બર ના રોજ જન્મદિવસ છે સાથે જ તેઓ ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે તેમજ સાથે સાથે તેમના પુત્ર અદ્વૈત કારીઆ નો પણ આજે જન્મદિવસ છે ત્યારે બહોળું મિત્ર વર્તુળ ધરાવતાં અને મિતભાષી ચિરાગ કારીઆ અને તેમના લાડકવાયા પુત્ર અદ્વૈત કારીઆ ને તેના જન્મદિવસ પર ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને સાથે જ ખૂબ આગળ વધે અને પ્રગતી કરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!