Saturday, May 4, 2024
HomeNewsBirthdayમોરબી રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા(ચાંદલી)નો આજે જન્મદિવસ

મોરબી રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા(ચાંદલી)નો આજે જન્મદિવસ

મોરબી: રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ
મોરબી: મોરબી જિલ્લાના રાજપૂત સમાજના ઉપપ્રમુખ એવા મહાવીરસિંહ જાડેજા તન મન ધન થી નિસ્વાર્થ ભાવે મોરબી રાજપૂત સમાજના કામમાં હર હંમેશા પોતાનું યોગદાન આપે છે અને સમાજના દરેક વ્યક્તિને કોઈ પણ તકલીફમાં મદદરૂપ થતા મોરબી રાજપૂત સમાજના યુવાનોના આદર્શ એવા મોરબી જિલ્લા રાજપૂત સમાજ ઉપ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા (ચાંદલી)ને સૌ શુભચ્છક મિત્રો, સ્નેહીજનો દ્વારા તેઓને તેમના મો.નં. 92760 99999 પર જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!