Saturday, July 27, 2024
HomeGujaratઆવતીકાલે નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી...

આવતીકાલે નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી ૧૧ કેવી અવધ ફીડર વિસ્તારમાં વીજકાપ મુકાશે

મોરબી શહેરમાં આવતીકાલે આઠ કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. PGVCL દ્વારા નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી ૧૧ કેવી અવધ ફીડર સવારે ૦૮:૦૦ વાગ્યા થી બપોરના ૪:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે

- Advertisement -
- Advertisement -

PGVCLનાં જણાવ્યા અનુસાર, આવતીકાલે PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી અવધ ફીડર સવારે ૦૮:૦૦ વાગ્યા થી બપોરના ૪:૦૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી માટે બંધ રહેશે. જેને કારણે આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે. જેની સર્વે ગ્રાહકને નોંધ લેવા PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!