Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના મુખ્ય માર્ગ પર આવેલ રામચોક નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી:રસ્તો ડાઇવર્ટ કરી...

મોરબીના મુખ્ય માર્ગ પર આવેલ રામચોક નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી:રસ્તો ડાઇવર્ટ કરી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરાઈ

ગુજરાતના કચ્છના દરિયાકાંઠે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાતા રાજ્યના 9 તાલુકાના 442 જેટલા ગામો અસરગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક સર્વમાં આવ્યું છે. કચ્છના ભુજ, માંડવી, લખપત, નલિયા, દ્વારકાના ઓખા, પાટણના રાધનપુર, બનાસકાંઠાના દિયોદર અને વાવ તાલુકામાં અને મોરબીમાં ‘બિપરજોય’ની વધુ અસર જોવા મળી છે. ત્યારે મોરબી શહેરનાં રામચોક નજીક મયુર રિટેલ શોપ સામે જૂના મકાનની દીવાલ પાસે રહેલ પચાસ વર્ષ જૂનું વૃક્ષ ધરાશાઈ થયું છે. જેને પગલે રામચોક અને રવાપર રોડ વચ્ચેના રસ્તાને ડાયવર્ટ કરાયો છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહિ…

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!