Wednesday, April 24, 2024
HomeNewsAvsannondh & Besnuજેતપુર (વિજપડી નિવાસી) ભૂપતરાય વલ્લભજી વ્યાસ નું દુઃખદ અવસાન

જેતપુર (વિજપડી નિવાસી) ભૂપતરાય વલ્લભજી વ્યાસ નું દુઃખદ અવસાન

જેતપુર (વિજપડી નિવાસી): ભૂપતરાય વલ્લભજી વ્યાસ, ઉ.વ. ૭૭, તા. ૦૫/૦૧/૨૦૨૨ના બુધવારે સ્વર્ગવાસી થયા છે, તેઓ કેતનભાઈ તથા જીજ્ઞાબેન રાજેશકુમાર પંડ્યા તથા કવિતાબેન હિરેનકુમાર જોષી ના પિતાશ્રી થાય. તેમજ સ્વ. નટવરલાલ વલ્લભજી વ્યાસના નાનાભાઈ, તેમજ ધીરજભાઈ અને સુરેશભાઈના મોટાભાઈ થાય. તેઓ જાગૃતિબેનના સસરા અને સોહમના દાદા તેઓ વિદ્યાબેન મણિશંકર પંડ્યા તથા રસીલાબેન નરેન્દ્રકુમાર પંડ્યાના ભાઈ તેઓ હસુભાઈ ભટ્ટ, નિરંજનભાઈ, શરદભાઈ, સુરેશભાઈ, હીરાબેન, અરુણાબેન તથા ભદ્રાબેન ના બનેવી નું દુઃખદ અવસાન થયેલ છે .જેમનું વર્તમાન સંજોગોને ધ્યાને લઈને  ટેલીફોનીક બેસણું તા. ૦૬/૦૧/૨૦૨૨ ને ગુરુવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ રાખેલ છે. ફોન: કેતનભાઈ – 9427355723,ધીરજભાઈ – 9427244251,સુરેશભાઈ – 9427282587,જનકભાઈ – 9429354040,ભાવેશભાઈ – 8238024138

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!