Saturday, April 20, 2024
HomeGujaratમોરબી નિવાસી સ્વ.સુંદરજીભાઈ ભુદરજીભાઈ ઝાલાનું દુઃખદ અવસાન

મોરબી નિવાસી સ્વ.સુંદરજીભાઈ ભુદરજીભાઈ ઝાલાનું દુઃખદ અવસાન

મોરબી નિવાસી સ્વ.સુંદરજીભાઈ ભુદરજીભાઈ ઝાલા તેઓ વિનોદભાઈ સુંદરજીભાઇ, સ્વ.નિતીનભાઈ તેમજ બીપીનભાઈ સુંદરજીભાઈના પિતા તથા કિરણબેન વિનોદભાઈ,ગીતાબેન નીતિનભાઈ તેમજ હેતલબેન બીપીનભાઈ ના સસરા અને કિશનભાઈ,નિશાંતભાઈ,રાજભાઈ, હર્ષિતભાઈના દાદાજીનું તારીખ ૩૦/૧૨/૨૦૨૧ ને ગુરુવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તારીખ ૩૧/૧૨/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ સ્વ.સુંદરજી ભુદરજીભાઈ ઝાલા નું બેસણું તારીખ ૩૧/૧૨/૨૦૨૧ને શુકવારના રોજ સાંજે ૪:૦૦ થી ૫:૦૦ સ્થળ:- વાવડી રોડ ગાયત્રીનગર પાસે સોમેશ્વરે મહાદેવના મંદિર ખાતે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

બીપીનભાઈ :૯૮૭૯૬૫૭૧૭૩
કિશનભાઈ :૯૫૮૬૮૮૧૫૭૩

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!