Saturday, April 20, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી પ્રભુભાઈ મગનભાઈ નગવાડીયા નું દુઃખદ અવસાન

મોરબી નિવાસી પ્રભુભાઈ મગનભાઈ નગવાડીયા નું દુઃખદ અવસાન

મોરબી નિવાસી પ્રભુભાઈ મગનભાઈ નગવાડીયા ઉં વ.66 તે કમલેશભાઈ નગવાડીયા ના પિતા અને ત્રિભોવનભાઈ ના નાના ભાઈ તેમજ ચંદુભાઈ ના મોટા ભાઈ નું તા.૦૫.૦૨.૨૦૨૨ ને શનિવાર ના રોજ રામ ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૦૭.૦૨.૨૦૨૨ ના રોજ બપોર ના ૪ થી ૫ વાગ્યે સ્ટેશન રોડ,જડેશ્વર મહાદેવ મંદિરે, મોરબી રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

કમલેશભાઈ નગવાડિયા
૯૯૦૯૯૭૪૬૦૯

ત્રિભોવનભાઈ નગવાડિયા ૯૩૭૫૨૨૩૩૨૬

ચંદુભાઈ નગવાડિયા
૯૩૭૭૯૬૪૫૭૫

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!