Friday, March 29, 2024
HomeGujaratગુજરાતમાં મામલતદાર, નાયબ મામલતદાર બદલીનો દોર યથાવત:મોરબી શહેર મામલતદાર ની બદલી

ગુજરાતમાં મામલતદાર, નાયબ મામલતદાર બદલીનો દોર યથાવત:મોરબી શહેર મામલતદાર ની બદલી

ગુજરાતમાં થોડા દિવસો અગાઉ પણ મામલતદાર નાયબ મામલતદાર ની મોટા પાયે બદલી કરવામાં આવી હતી જેમાં આજે ફરીથી ગુજરાતભરમાં ૩૨ મામલતદારની બદલી કરવામાં આવી છે જ્યારે ૪૬ નાયબ મામલતદાર ને મામલતદાર તરીકે બઢતી આપીને બદલી કરવામાં. આવી છે અને પાંચ જેટલા નાયબ મામલતદાર સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરી હોવાથી તેમને મામલતદાર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીમાંથી મોરબી શહેર મામલતદાર જી.એચ.રૂપાપરા ની બોટાદ ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ નાયબ મામલતદાર માંથી મામલતદાર તરીકે બઢતી પામેલા પી.એમ.સરડવાને મુકવામાં આવ્યા છે સાથે જ અગાઉ માળીયા(મી) ના મામલતદાર ડી.સી.પરમાર ની બદલી કોટડા સાંગાણી ખાતે કરવામાં આવી હતી જે બદલીનો હુકમ આજે રદ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!