Saturday, July 27, 2024
HomeGujaratટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે પૂર્વ આચાર્ય વિદ્યાદેવજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે

ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે પૂર્વ આચાર્ય વિદ્યાદેવજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે

મહાલય આર્ય સમાજ ખાતે સવારે 8 થી 10 યજ્ઞમાં આહુતિ આપવા આવશે.

- Advertisement -
- Advertisement -

ટંકારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ઉપદેશક વિદ્યાલયના પુર્વ આચાર્ય વિદ્યાદેવજી નુ ગત તારીખ 10 / 4 / 2022 ને સોમવારે દુઃખદ અવસાન થતાં ટંકારા ગુરૂકુલ ( મહાલય) ખાતે આગામી 16 એપ્રિલને રવિવારે સવારે 8 થી 10 શ્રધ્ધાંજલી સભાનું આયોજન કર્યું છે. ગુરૂકુલના આચાર્ય રામદેવજી 9913251448 દેવ કુમાર પડસુબિયા, પંકજ કારેલિયા ગોવિંદભાઈ લુહાર, કેશુભાઈ પટેલ, નંદલાલભાઈ મોરબી, આર્ય સમાજ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ ( ગુજરાત) જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!