Saturday, July 27, 2024
HomeGujarat૧૫૨ વર્ષ ઉમર ધરાવતા રાજસ્થાનના સંત શ્રી આનંદમુનીજી મહારાજની મોરબીના રામધન આશ્રમમાં...

૧૫૨ વર્ષ ઉમર ધરાવતા રાજસ્થાનના સંત શ્રી આનંદમુનીજી મહારાજની મોરબીના રામધન આશ્રમમાં પધરામણી

152 વર્ષની ઉંમરના હનુમાનજીના ઉપાસક એ રાજસ્થાનના સંત આનંદમુનીજી મહારાજે મોરબીના રામધન આશ્રમ ખાતે પધરામણી કરી હતી. આ તકે રામધન આશ્રમ દ્વારા મહારાજની ભવ્ય આગતા સ્વાગતા કરી સુંદરકાંડના પાઠ પણ યોજવામાં આવ્યા હતા. આનંદમુની મહારાજની પધરામણી થતા રામધન આશ્રમના મા રત્નેશ્વરી દેવીએ સન્માન કર્યું હતું. તેમજ મહંત મા ભાવેશ્વરી દેવી દ્વારા સુંદરકાંડના પાઠ યોજાયા હતા અને આ પ્રસંગે અનેક ભક્તોએ આનંદમુનીજીના દર્શનનો લાભ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!