Saturday, July 27, 2024
HomeGujaratહળવદ અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા

હળવદ અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબી જિલ્લાના હળવદ અને વાંકાનેર પોલીસ મથકે અલગ અલગ અપમૃત્યુ ના બે બનાવ નોંધાવા પામ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બનાવમાં વાંકાનેર માં રહેતા પરસોત્તમભાઈ નાથાભાઇ ચાવડા (ઉ.વ.૭૦)ના પુત્ર નું અગાઉ ખૂન થઈ ગયેલ હોય તેમજ દીકરી નું પણ મરણ થઈ ગયેલ હોય જેથી માનસિક સ્થિતિ સારી ન હોય ગત તા ૨૨ ના રોજ પોતાના ઘરે કેરોસીન છાંટી ને અગનપછેડી ઓઢી લેતા તેમનું મોત નિપજ્યું છે જેની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં હળવદ નજીક આવેલ હોટેલમાં મૂળ .પીપળી ધામ તા.પાટડી ના રહેવાસી ધવલભાઈ ઈશ્વરભાઈ વાણિયા (ઉ.વ.૨૨) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે જેની હળવદ પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!