Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં અલગ અલગ સ્થળે બે અપમૃત્યુના બનાવો સામે આવ્યા

મોરબીમાં અલગ અલગ સ્થળે બે અપમૃત્યુના બનાવો સામે આવ્યા

મોરબીના શકત શનાળા ગામે કોઈ કારણોસર વૃધ્ધાનું મોત નીપજયું 
મોરબીના શકત શનાળા ગામના રહેવાસી શાંતાબેન વાલજીભાઈ ધોળકિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધાનું કોઈ કારણોસર મોત થયું હતું અને ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાલપર ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો 
મોરબીના લાલપર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એજ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો નર્મદા કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મૃતક પુરુષ અંદાજે ૪૦ થી ૪૫ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!