Monday, May 6, 2024
HomeGujaratમોરબીમાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબીમાં અપમૃત્યુનાં બે બનાવો

મહેન્દ્રનગર ખાતે કોમ્પલેક્ષમાં પગ લપસતા પડી જતા યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર નાની વાવડીનાં રહેવાસી રાજેન્દ્રસિંહ દોલુભા જાડેજા (ઉં.વ.૩૬) ગત તા. ૧૦નાં રોજ મહેન્દ્રનગર સીએનજી પંપ પાસે ઈન્દ્ર પ્લાજા કોમ્પલેક્ષમાં ચોથા માળે એક દુકાન થી બીજી દુકાનના રવેશમાં જતા પાણી હોય જેથી પગ લપસતા નીચે પડી જતા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેઓનું મોત નિપજ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

લખધીરપુર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં આધેડની લાશ મળી

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રો સિરામિકની ઓરડીમાં રહેતા નીસીકાન્તદાસ મોહનદાસ ગૌત્ર (ઉ.વ.૪૬) નો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા પોલીસે તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડીને બનાવ અંગે નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!