Friday, April 26, 2024
HomeGujaratસોમનાથના પ્રવાશે જતી વેળાએ વાંકાનેર ખાતે સંઘ પ્રમુખ મોહન ભાગવતનું ટૂંકું રોકાણ

સોમનાથના પ્રવાશે જતી વેળાએ વાંકાનેર ખાતે સંઘ પ્રમુખ મોહન ભાગવતનું ટૂંકું રોકાણ

સોમનાથના પ્રવાશે જતી વેળાએ સંઘ પ્રમુખ મોહન ભાગવતે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. જેમાં જબલપુરથી સોમનાથ જતી ટ્રેન વાંકાનેર રલવે સ્ટેશને રોકાણ કરતા આ ટ્રેનમાં બેઠેલા મોહન ભગવત વાંકાનેર રેલવે સ્ટેશને થોડી વાર ઉતરી સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સાથે ગોષ્ઠી કરી હતી. આ તકે ટૂંકા રોકાણ દરમિયાન તેઓએ વાંકાનેર રેલવે સ્ટેશને સ્થાનિકોને મળી અને ચર્ચા કરી ટ્રેનમાં રવાના થઈ ગયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!