Sunday, May 19, 2024
HomeGujaratગાંધીજયંતી નિમિતે મોરબી સબજેલ ખાતે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું

ગાંધીજયંતી નિમિતે મોરબી સબજેલ ખાતે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું

મોરબી સબ જેલ ખાતે ગાંધી જયંતિ (અહિંસા) દિવસ નિમિતે મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર સાહેબ તથા તેઓની સહ ટીમ સાથે જેલમાં રહેલા બંદિવાનો દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમા સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ગાંધીબાપુના જીવન પર નિબંધની સ્પર્ધા,ગીત,સુવિચાર,ગાંધીજી વિશે પ્રશ્નાવલી,બંદિવાનોમાં ખેલકુદની ભાવના નો વિકાસ થાય તે હેતુસર કેરમની રમત-રમાડવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ગાંધી જીવનનાં મૂલ્યો વિશે એક સફળ કાર્યક્રમ યોજી કેદીઓને જેલમાં રહી પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુકત થયા બાદ પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવાનો અધિક્ષક દ્રારા બોધપાઠ આપીને પ્રથમ વિજેતા ટીમોને સન્માનીત કરીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!