Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના ખાખરાળા ગામે જોખમી વીજપોલ ના બે કટકા થાય તે પેહલા બદલવા...

મોરબીના ખાખરાળા ગામે જોખમી વીજપોલ ના બે કટકા થાય તે પેહલા બદલવા ગ્રામજનોની માંગ

મોરબી જિલ્લા માં બીપરજોય વાવાઝોડા ને કારણે અનેક વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા અને જેટલા બને તેટલું ઝડપથી તેને ફરીથી ઉભા કરીને ચાલુ કરવાની કામગીરી પીજી વીસી એલ દ્વારા કરવામાં આવી હતી પરંતુ હાલમાં પણ અમુક વીજ પોલ વાવાઝોડા પેહલાથી જ બિસ્માર હાલતમાં છે તેમને  બદલાવવાની માંગ ઉઠી રહી છે

- Advertisement -
- Advertisement -

જેમાં ખાખરાળા ગામે આવો એક વીજપોલ છે જેમાં ખાખ રાળાં ગામમાં આવેલ માં ની વાડી પાસે આવેલ વીજપોલ બિસ્માર હાલતમાં છે અને આ સ્થળે લોકોની અવર જવરના કારણે જો  કોઈ પણ સમયે તૂટી પડે તો જાનહાની થવાની સંભાવના રહેલી છે જેથી ખાખરાળા ગામ ના લોકો દ્વારા આ વીજપોલને તાત્કાલિક બદલવાની માંગ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!