Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવતીકાલે શોર્ય સંચલન દિવસની ઉજવણી કરાશે

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવતીકાલે શોર્ય સંચલન દિવસની ઉજવણી કરાશે

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ મોરબી જિલ્લા દ્વારા આવતીકાલે તા.25ને શનિવારના રોજ શોર્ય સંચલનની દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોરબીના રામ મહેલ મંદિર, દરબારગઢ પાસે શોર્ય સંચલન નીકળશે અને વિશ્વ હિન્દુ પરીષદના કાર્યાલય વાંકાનેર દરવાજા મોરબી ખાતે સંચાલન પુર્ણ થાશે. જેમાં હિન્દુભાઈઓને જોડાવા વિશ્વ હિન્દુ પરિષ-બજરંગ દળ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!