Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર : કેરાળા ગામે પોલ્ટ્રીફાર્મમાં વેકસીનેશન માટે રાજકોટથી આવેલા સરકારી કર્મચારીનું ચક્કર...

વાંકાનેર : કેરાળા ગામે પોલ્ટ્રીફાર્મમાં વેકસીનેશન માટે રાજકોટથી આવેલા સરકારી કર્મચારીનું ચક્કર આવતા મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના કેરાળા ગામે આવેલ પાયલ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના રસીકરણ માટે રાજકોટથી આવેલા બી.એલ.પરમાર નામના કર્મચારીને વેકસીનેશન સમયે અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા હતા અને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ ઉપરના ડોકટરે મરણ ગયાનું જાહેર કરેલ છે, આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!