Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર : રાતાવીરડા ગામે તરુણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : રાતાવીરડા ગામે તરુણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાતાવીરડા ગામે પેપરમીલની ઓરડીમાં ગઈકાલે તા. ૨૬ના રોજ ખુશ્બુબેન નરેશભાઇ રાવત (ઉ.વ.૧૬)એ કોઈ અજાણ્યા કારણસોસર ગળે ફાંસો ખાઇ લેતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!