Thursday, April 18, 2024
HomeGujaratવાંકાનેર માર્કેટ યાર્ડ આગામી તા.૧૮ મે સુધી રહેશે બંધ

વાંકાનેર માર્કેટ યાર્ડ આગામી તા.૧૮ મે સુધી રહેશે બંધ

કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા મોરબી સહિત ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉનની મુદ્તમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે વાંકાનેર માર્કેટ યાર્ડનું તમામ કામકાજ આગામી તા.૧૮ને મંગળવાર સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ પરિસ્થિતિ પ્રમાણે તા. ૧૮ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે. જેની વાંકાનેર માર્કેટ યાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ નોંધ લેવા તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોઈ નવો માલ નહિ લાવવા વાંકાનેર એ.પી.એમ.સી.ના સેક્રેટરીએ યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!