Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર : વધતા કોરોના સંક્રમણને અટકાવવા માર્કેટીંગ યાર્ડ બુધવાર સુધી બંધ રાખવા...

વાંકાનેર : વધતા કોરોના સંક્રમણને અટકાવવા માર્કેટીંગ યાર્ડ બુધવાર સુધી બંધ રાખવા કરાયો નિર્ણય

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે ત્યારે કોરોનાનાં વધતા સંક્રમણને પગલે આગામી બુધવાર સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રાખવા નિર્ણય કરાયો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની યાદી જણાવે છે કે કોરોનાનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી વાંકાનેર માર્કેટીંગ યાર્ડ આગામી તા. ૨૧ને બુધવાર સુધી બંધ રહેશે જેથી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે અને બાદમાં નવી જાહેરાત કરાશે જેની યાર્ડ સાથે જોડાયેલા તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ નોંધ લેવા જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!