Friday, April 26, 2024
HomeGujaratહાઈકોર્ટની લીલીઝંડી બાદ કાલે વાંકાનેર યાર્ડની ૩૧ મતોની ગણતરી કરાશે

હાઈકોર્ટની લીલીઝંડી બાદ કાલે વાંકાનેર યાર્ડની ૩૧ મતોની ગણતરી કરાશે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી જાહેર થયા બાદ ગત ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ મતગણતરી યોજાઈ હતી. જેમાં ખેડૂત વિભાગના ૩૧ મતોની ગણતરી માટે કોર્ટમાં કેસ ચાલતા ગણતરી મૌકુફ રખવાની ફરજ પડી હતી. ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં ૩૧ મતોની ગણતરી માટે મંજુરી આપવામાં આવતા આવતીકાલે થશે મત ગણતરી હાથ ધરવામાં આવશે.જે ૩૧ મતોની ગણતરી આવતીકાલે કરવામાં આવશે. આ ૩૧ મતોની ગણતરી બાદ જ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પર ભગવો લહેરાશે કે કોંગેસનો પંજો યથાવત રહેશે તે પરથી પરદો ઊંચકાશે. ઉલ્લેખનીય છે કે ૧૨ જાન્યુઆરીના રોજ ખેડૂત વીભાગના કુલ ૬૫૪ મતોમાંથી ૬૨૩ મતોની ગણતરી કરવામાં આવી હતી.જેમાં વેપારી વિભાગની ૪ અને ખરીદ-વેચાણ વિભાગની ૧ બેઠક પર કોંગ્રેસ જીત મેળવી ચુકી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!