Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં જાણીતા વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા ચકચાર : પોલીસ...

મોરબીમાં જાણીતા વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા ચકચાર : પોલીસ તપાસનો ધમધમાટ

મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં ચા આઈસ્ક્રીમ નો છેલ્લા કેટલાક સમયથી વેપાર કરતા સંજય બચુભાઇ કારીયા નામના વિપ્ર પરિવાર ના વેપારીએ આજે બપોરે મોરબીના આરટીઓ નજીક આવેલા ખાખરાળા વાળી મેલડી માતાજી મંદિર પાસે ની નિર્જન જગ્યામાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મૃતક સંજયભાઈએ આત્મહત્યા કરી તેના મિત્રને આ જગ્યાએ તેને શોધવા માટે જણાવ્યું હતું જો કે તેના મિત્ર પહોંચ્યાં ત્યારે જ સંજયભાઇ પાણીમાં પડેલા જોવા મળ્યાં હતાં બાદમાં તેઓને હોસ્પિટલમાં સારવાર માં ખસેડવામાં આવતા તેઓને મૃત જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આધારભૂત સૂત્રો માંથી મુજબ આર્થિક ભીંસ અને દેવું વધી જતાં આ પગલુંભર્યું હોવાનું જાણવા મળ્યું છે સાથે જ મૃતક સંજયભાઈને રૂપિયા માટે અમુક વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાથી સંજયભાઈ એ આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!