Friday, April 26, 2024
HomeGujaratપિયરે ગયેલ પરિણીતા દાઝી જતા સારવાર દરમ્યાન મોત

પિયરે ગયેલ પરિણીતા દાઝી જતા સારવાર દરમ્યાન મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં વેઝીટેબલ રોડ પર રહેતી કેશુબેન હકાભાઇ ધામેશા (ઉ.વ.૪૨)નામની પરિણીતા ત્રાજપર ગામે એસઆર પંપની પાછળ રહેતા તેની માતા રંભાબેનના ઘરે ગયા હતા. ત્યારે ગત તા.૧૦ના રોજ કોઇપણ કારણોસર દાઝી ગયા હતા. આથી, તેમને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમા દાખલ કરેલ હતા. ત્યા પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!