Thursday, November 30, 2023
HomeGujaratસર્પ દંશથી મોરબી પંથકની મહિલાનું મૃત્યુ

સર્પ દંશથી મોરબી પંથકની મહિલાનું મૃત્યુ

મોરબી તાલુકાના કાલીપાટના નાકા પાસે રહેતા મહિલાને સીંચાઇ ખાતાની ઓફીસ નજીકથી સાપ કરડી જતા તેઓનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના લીલાપર રોડ આવેલ કાળીપાટના નાલા પાસે રહેતા હિનાબેન મહેશભાઈ અગેચણીયા (ઉવ ૩૦)ને ગત તા.૦૬/૧૦/૨૧ ના સવારના એક વાગ્યા પહેલા લીલાપર રોડ પર સીંચાઇ ખાતાની ઓફીસ પાસે સાપ કરડી જતા તેઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ હોસ્પિટલમા વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત થયાનું પોલીસ મથકમાં નોંધાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!