Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં યુવાનનો અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત

મોરબીમાં યુવાનનો અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત

બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર બોરીચાવાસ, મફતીયા પરા પાસે રહેતા રવજીભાઇ આયદાનભાઇ મઠીયા (ઉ.વ.૨૮) નામના યુવાને ગઈકાલે તા.૭ ના રોજ અગમ્ય કારરણોસર ઝેરી દવા પી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો પણ આ યુવાનનું રસ્તામાં જ મોત થયું હતું આથી યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!