Thursday, March 28, 2024
HomeGujaratટંકારા અતિવૃષ્ટિ વખતે પાણી મા ફસાઈ ગયેલા મજુરો નુ રેસ્ક્યુ કરનાર ઝાબાજ...

ટંકારા અતિવૃષ્ટિ વખતે પાણી મા ફસાઈ ગયેલા મજુરો નુ રેસ્ક્યુ કરનાર ઝાબાજ પોલીસ જવાન ફિરોજખાન પઠાણ નુ જીલ્લા કલેકટર દ્વારા સન્માન કરવામાં આવ્યું

ટંકારા અતિવૃષ્ટિ વખતે પાણી મા ફસાઈ ગયેલા મજુરો નુ રેસ્ક્યુ કરનાર ઝાબાજ પોલીસ જવાન ફિરોજખાન પઠાણ નુ જીલ્લા કલેકટર દ્વારા સન્માન કરવામાં આવ્યું. 

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટંકારા લતીપર રોડ ઉપર આવેલા સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાં મજુરો બપોરે ફસાઈ ગયા હોય સાંજ સુધી વરસાદ વિસામો ન લેતા ધોડાપુર ની માફક પાણી વધતા મજુરો ના જીવ પડીકે બંધાયા હતા ત્યારે ટંકારા પોલીસ ને જાણ કરતા મહિલા પિ એસ આઈ ગોડલિયા સહિત પોલીસ સ્ટાફ ફસાયેલા લોકો ને રેસ્ક્યુ કરવા કેડ સમા પાણી મા જઈ ફિરોજખાન ની આગવી સુઝબુઝ અને અનુભવ થકી પલવારમા ૯ જેટલા મજૂરો ને હેમ ખેમ પરત લાવ્યા હતા જેની નોધ લઈ આજે ૭૨ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વેળાએ ટંકારા ના ઝાબાજ જવાન ફિરોજખાન પઠાણ ને જીલ્લા કલેકટર હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કર્યો હતો આ પહેલા પણ કલ્યાણપર ના વોકળા મા રહેતા પરીવાર ના ૪૨ સભ્યો ને ફિરોજખાને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા એસપી ઓડેદરા, ડિવાયએસપી રાધિકાબેન ભારાઈ, પ્રો. એ.એસ.પી અભિષેક ગુપ્તા, ટંકારા ફોજદાર બી. ડી. પરમાર સહિત પોલીસ સ્ટાફ અને મિત્ર વર્તુળ તરફ થી શુભેચ્છા પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!