Friday, October 18, 2024
HomeGujaratમોરબીનાં જોધપર નદી ગામે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ યુવકે અંતિમ પગલું ભર્યું

મોરબીનાં જોધપર નદી ગામે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ યુવકે અંતિમ પગલું ભર્યું

મોરબીનાં જોધપર નદી ગામે મનસુખભાઇ નથુભાઇ પટેલના મકાનની સામે અવેલ ખરાબામાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં જોધપર નદી ગામે મનસુખભાઇ નથુભાઇ પટેલના મકાનની સામે અવેલ ખરાબામાં કાલ શીવ સેતુ પોલીપેક જોધપર ગામની સીમમાં રહેતા શંકરભાઇ નમીભાઇ સાહની નામના ૨૦ વર્ષીય યુવકે લીબડાના ઝાડ ઉપર દોરી બાંધી લટકી જઈ આપઘાત કરી લેતા આસપાસના સ્થળોની દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પંચનામું કરી આગળની કાર્યવાહી શરુ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!