Friday, September 20, 2024
HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ યોજાયો

મોરબીનાં રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મુકેશભાઈ ભગતનાં જણાવ્યા અનુસાર, મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ યોજાયો હતો. જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માં નાં સાનિધ્યમાં ધ્વજારોહણ, મહાયજ્ઞ, મહાઆરતી, સમૂહપ્રસાદ વગેરેનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેનો મહેન્દ્રનગર તેમજ આસપાસના અન્ય ગામોના ભક્તોએ લાભ લીધો હતો. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા દેવકરણભાઇ, દિલીપભાઈ, દલસુખભાઈ, ભુદરભાઈ, કરસનભાઈ, ખીમજીબાપા તેમજ કેશુભાઈ પટેલ, રીવાબા જાડેજા, સેવક બહેનો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશભાઈ ભગત દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!