Monday, October 21, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે ૨૩ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

મોરબીના ઘુંટુ ગામે ૨૩ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ ધર્મસુષ્ટી સોસાયટીમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઘુંટુ ગામે આઈટીઆઈ પાછળ આવેલ ધર્મસુષ્ટી સોસાયટીમાં રહેતા રોહિતભાઈ દયાળજીભાઈ પરમાર ઉવ.૨૩ એ રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે મૃતકની ડેડબોડી તેમના ભાઈ પ્રકાશભાઈ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મૃતદેહનું ઇન્કવેસ્ટ પંચનામું કરી પીએમ સહિતની કામગીરી માટે સોંપી આપવામાં આવી હતી. ત્યારે હાલ પોલીસે યુવકના અકાળે મોત અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!