Tuesday, October 8, 2024
HomeGujaratમાળીયા(મી) નજીક ભેરૂનાથ હોટલના સ્ટાફ રૂમમાં પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ લેતા મોત

માળીયા(મી) નજીક ભેરૂનાથ હોટલના સ્ટાફ રૂમમાં પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ લેતા મોત

માળીયા(મી) હળવદ ત્રણ રસ્તા નજીક આવેલ ભેરૂનાથ હોટલમાં કામ કરતા રાજસ્થાની યુવકે હોટલના સ્ટાફ રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાન રાજ્યના સંમ્બુલર જીલ્લાના ઢાકાવાડા ગામના વતની હાલ માળીયા(મી) હળવદ ત્રણ રસ્તા નજીક આવેલ ભેરુનાંથ હોટલમાં કામ કરતા કેશવલાલ હેરાજી મીણા ઉવ.૩૯એ ભૈરુનાથ હોટલના સ્ટાફ રુમમા કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે મૃતક કેશવલાલની ડેડબોડીનું પીએમ કરાવવા મૃતકના સગા સંબધી દ્રારા માળીયા(મી) રેફરલ હોસ્પીટલ ખાતે લાવતા બનાવની જાણ માળીયા(મી) પોલીસ મથકમાં કરાઈ હતી. જેથી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી લાશનું ઇન્કવેસ્ટ પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકાળે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!