Wednesday, October 2, 2024
HomeGujaratટંકારાના વીરપરના ગામેથી વૃદ્ધ ગુમ: પતો મળે તો જાણ કરવા અપીલ કરાઈ

ટંકારાના વીરપરના ગામેથી વૃદ્ધ ગુમ: પતો મળે તો જાણ કરવા અપીલ કરાઈ

મોરબીના વીરપર ગામે રહેતા ૭૨ વર્ષીય જયસુખભાઈ મહેતા તા. 21/6/ 2024 થી બપોરે 4:00 વાગ્યાથી ગુમ થયેલ છે. જેમણે ગ્રે કલરનું શર્ટ અને પેન્ટ પહેર્યા છે. જેવો ભુલવાની બીમારી ધરાવે છે. જો કોઈને પણ મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિ દેખાય તો મોબાઈલ નં. 94270 40748 પર સંપર્ક કરી જાણ કરવા અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!