Sunday, September 29, 2024
HomeGujaratમોરબી નિવાસી સ્વ.સુભાષચંદ્ર વિનોદરાય ઘેલાણીનું દુઃખદ અવસાન/આજે બેસણું

મોરબી નિવાસી સ્વ.સુભાષચંદ્ર વિનોદરાય ઘેલાણીનું દુઃખદ અવસાન/આજે બેસણું

મોરબી નિવાસી સ્વ.સુભાષચંદ્ર વિનોદરાય ઘેલાણી તે સ્વ. વિનોદરાય મગનલાલ ઘેલાણીના મોટા પુત્ર, સુરેશભાઈ, હસમુખભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, કલાબેન, ભાવનાબેન, વીણાબેનના ભાઈ, પુનિતાબેનના પતિ, જીજ્ઞેશભાઈ અને દીપેનભાઈના પિતા, તથા જયંતીલાલ મેંઢાના જમાઇ તા. ૨૩ જુન ૨૦૨૪ને રવિવારનાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. જેમનું સદ્ગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી આજે તા. ૨૪ જુન ૨૦૨૪ને સોમવારે સાંજે ૦૪ થી ૦૫ વાગ્યે શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!