Sunday, October 6, 2024
HomeGujaratસમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા વિદ્યાર્થીઓનો તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા વિદ્યાર્થીઓનો તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓનો તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓએ પોતાના પરિણામની માર્કશીટ આપી જવા માટે હોદ્દેદારોએ વિનંતી કરી છે..

- Advertisement -
- Advertisement -

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ વર્ષ 2023/24 ની માર્કશીટ પાછળ વિદ્યાર્થીઓના નામ, સરનામું, મોબાઇલ નં તેમજ અભ્યાસનું માધ્યમ લખી આપવાનું રહેશે, કોલેજમાં બેકી સેમેસ્ટર 2,4,6 અને પરિણામ ન આવ્યું હોય તો 1,3,5 સેમેસ્ટર માર્કશીટ આપવી, K.G. સિવાયની માર્કશીટ માં ગ્રેડ હોય તો પરસન્ટેજમાં રૂપાંતર કરી આપવી, જેથી ધોરણ 10 અને 12 ના સ્નાતક અનુસ્નાતક ફાઈનલ ની માર્કશીટ ની 2 કોપી આપવી જેથી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજને પરિતોષિત મોકલી શકાય તેમજ વધુ માહિતી માટે પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી મોબાઇલ નં. 87802 87220, અઘ્યક્ષ પ્રશાંતભાઇ મહેતા મોબાઇલ નં. 97277 16177, મહામંત્રી કમલભાઈ દવે મોબાઇલ નં. 95956 88888, મીલેશ જોષી મોબાઇલ નં. 98252 32412, અમૂલભાઈ જોષી મોબાઇલ નં. 92271 00011 અને કેયુરભાઈ પંડ્યા મોબાઇલ નં. 94294 84440 પર સંપર્ક કરવા હોદેદારોએ જણાવ્યું છે…..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!