Friday, September 20, 2024
HomeGujaratમોરબીની લોમજીવન સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીની લોમજીવન સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીના વાવડી રોડ સ્થિત લોમજીવન સિસયાતીમાં જનતા સાયકલવાળી શેરીના રહેણાંક મકાનમાં રહેતા અસ્માબેન દિલાવરભાઇ બચુભાઇ ચિચોદરા ઉવ.૨૧ એ ગઈકાલે સાંજના ૫.૩૦ પહેલા કોઈપણ સમયે પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે યુવતીને સારવાર અર્થે તેમના પિતા દિલવારભાઈ બચુભાઇ ચિચોદરા મોરબીની સરકારી હોસ્પિટલે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી અસ્માબેનને મરણ ગયાનું જાહેર કર્યા હતા. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી અકાળે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!