Friday, October 18, 2024
HomeGujaratમોરબીમાં ૬૫ વર્ષીય વૃદ્ધનું હાર્ટએટેક આવતા મોત નીપજ્યું

મોરબીમાં ૬૫ વર્ષીય વૃદ્ધનું હાર્ટએટેક આવતા મોત નીપજ્યું

મોરબીના દલવાડી સર્કલ કેનાલ રોડ એકતા પેલેસમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ પોતાના ઘરે હોય ત્યારે અચાનક હૃદયરોગનો જોરદાર હુમલો આવતા પરિવારજનો દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ એકતા પેલેસ-૫૦૧માં રહેતા મનસુખભાઇ કરશનભાઇ ભાડજા ઉવ.૬૫ ગઈકાલે તેમના ઘરે હોય ત્યારે હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે તેમના પરિવારજનો દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી મનસુખભાઈને મૃત જાહેર કર્યા હતા, ત્યારે મૃત્યુના બનાવ અંગે સીટી એ ડિવિઝર્સન પોલીસે મૃતકના પુત્ર કલ્પેશભાઈ ભાડજા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!