Friday, October 18, 2024
HomeGujaratમોરબી નવા બસસ્ટેશન સ્થિત શ્રી અંબાજી માઁ મંદિરનો પ્રથમ પાટોત્સવની કરાઈ ઉજવણી

મોરબી નવા બસસ્ટેશન સ્થિત શ્રી અંબાજી માઁ મંદિરનો પ્રથમ પાટોત્સવની કરાઈ ઉજવણી

મોરબી નવા બસસ્ટેશન ખાતે શ્રી અંબાજી માઁ મંદિરનો પ્રથમ પાટોત્સવ સહિત ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. એસ.ટી. મોરબી ડેપોના છેલ્લા ૨૫ વર્ષમાં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓની ઉપસ્થિતીમાં પ્રવર્તમાન કર્મચારીઓ દ્વારા મહાયજ્ઞ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી એસ.ટી. વિભાગ ડેપો દ્વારા મોરબી નવા બસસ્ટેશન સ્થિત શ્રી અંબાજી માઁ મંદિર નો પ્રથમ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં ત્રિવિધ કાર્યક્રમો અંતર્ગત મહાયજ્ઞ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી એસ.ટી. વિભાગ ના છેલ્લા ૨૫ વર્ષમાં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓની ઉપસ્થિતીમા મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

જે આયોજન ને સફળ બનાવવા મોરબી એસ.ટી. ડેપો મેનેજર અનિલભાઈ પઢારીયા, મોરબી એસ.ટી. ડેપો ટી.સી. ડી.એન.ઝાલા અને યોગેશભાઈ જાની સહીતના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!