Sunday, May 25, 2025
HomeGujaratમોરબી: રાજપર ગામે પોલીપેક કારખાનામાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત.

મોરબી: રાજપર ગામે પોલીપેક કારખાનામાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત.

મોરબી તાલુકાના રાજપર ગામે આવેલ મિત્રા પોલીપેક કારખાનામાં રહેતા કરણ બંટીલાલ બારોલીયા ઉવ.૩૨ એ ગઈકાલ તા.૦૨/૦૫ના રોજ સાંજના કોઈપણ સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા, તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી તેમના પત્ની મમતાબેન સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લાવતા, તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!