ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને અપ્રતિમ લોકચાહના ધરાવનારા નેતા વિજયભાઈ રૂપાણી તા. ૧૨ જૂન, ૨૦૨૫નાં રોજ અરિહંતશરણ પામ્યા છે.જે સાત્વિક જીવન જીવનારા આ ભવ્ય અને દિવ્ય આત્માની સદ્દગતની પ્રાર્થના સભાનું આયોજન અંજલીબેન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.મોરબીના વસંત પ્લોટ લોહાણા વિધાર્થી ભુવન ખાતે તા. ૨૩ જૂન, ૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી યોજવામાં આવશે