Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજાના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પણ કેમ્પઈન ચાલુ કરવામાં આવ્યું

વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજાના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પણ કેમ્પઈન ચાલુ કરવામાં આવ્યું

વાંકાનેર : વાંકાનેર માં ચાલી રહેલ રાજકીય ખેંચતાણમાં વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા તથા તેમનાં સ્ટાફ પર ખોટા આક્ષેપો કરીને પોલીસને બદનામ કરવામાં આવી રહ્યાં છે ત્યારે હાલ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા અને તેમનાં સ્ટાફનાં સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પણ કેમ્પઈન ચાલુ કરવામાં આવ્યું છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!