Sunday, April 28, 2024
HomeGujaratહળવદના પાંડાતીરથ ગામે ખેતશ્રમિક યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

હળવદના પાંડાતીરથ ગામે ખેતશ્રમિક યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

હળવદના પાંડાતીરથ ગામે આવેલ વાડીમાં મૂળ છોટાઉદેપુરના રહેવાસી ૩૦ વર્ષીય ખેત શ્રમિકે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના પાંડતીરથ ગામની સીમમાં આવેલ રાઠોડ હરેશભાઈ પથુભાઈ મેરૂપરની વાડીમાં ખેત શ્રમિક તરીકે કામ કરતો મૂળ છોટાઉદેપુર જીલ્લાના જોહરપુરા ગામનો વતની આશરે ૩૦ વર્ષીય ધર્મેશભાઈ તળવીએ કોઈપણ કારણોસર વાડીયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!