Friday, April 19, 2024
HomeGujaratમોરબી રાતવીરડા ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં નેનો મશીનમાં આગ લાગી

મોરબી રાતવીરડા ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં નેનો મશીનમાં આગ લાગી

પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે મોરબીના પાસેના રાતવીરડા નજીક આવેલા ફિઓરેન્ઝા સિરામિક કારનામાં નેનો મશીનમાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી હતી. નેનો મશીનમાં આગ લાગતા કામ કરતા શ્રમિકોમાં અફડા તફડી મચી જવાં પામી હતી. જ્યારે નેનો મશીનમાં આગ લાગતાં મશીનરી ને નુકશાન થયું હોવાનું જાણવાં મળ્યું છે. જ્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જયારે આગની ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની થઇ નહી હોવાના સુત્રોએ જણાવ્યુ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!