Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભયાત્રા નીકળી

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભયાત્રા નીકળી

મોરબી સહિત સમગ્ર ભારતમાં જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને ગુજરાતમાં જન્માષ્ટમી ની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી શહેરમાં પણ આજે વિશ્વ હિન્દુ પરિષદ સહિત અલગ અલગ સંગઠનો અને સંસ્થાઓ એ સાથે મળીને ભવ્ય શોભાયાત્રા નું આયોજન કર્યું હતું જેમાં આ શોભાયાત્રા મોરબી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના અલગ અલગ માર્ગો પર ફરીને અલગ અલગ જગ્યાએ મટકી ફોડ ના કાર્યક્રમ કરે છે સાથે જ તલવારબાજી, ચક્કર ફેરવવા સહિત અનેક પ્રકારના કરતવો પણ રજૂ કરવામાં આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાન ની લીલા દર્શાવતા ફલોટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ શોભયાત્રા માં રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુરલભજીભાઈ દેથરીયા સહિતના ભાજપના આગેવાનો અને લાખો લોકો જોડાયા હતા તેમજ આ તકે મોરબી નગરપાલિકા દ્વારા મેડિકલ સ્ટાફ સહિત અમ્બ્યુલન્સ અને ફાયર ટીમ સાથે ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!