Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં ચોરાઉ સોનાના દાગીનાની ખરીદી કરનાર સોની વેપારી પકડાયો

મોરબીમાં ચોરાઉ સોનાના દાગીનાની ખરીદી કરનાર સોની વેપારી પકડાયો

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં અગાઉ સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીને એ ડિવિજન પોલીસે ઝડપી લીધો હતો. આ આરોપીએ દાહોદના સોની વેપારીને ચોરાઉ સોનાના દાગીના વેચી દીધા હોવાની કબૂલાત આપી હતી. આથી, એ ડિવિજન પોલીસે દાહોદનો સોની વેપારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા હિતેશકુમાર ભીખુભા જાડેજાના મકાનમાં એક વર્ષ પહેલાં ચોરી થઈ હતી. જેમાં તસ્કરો તેમના ઘરમાંથી રૂ.24 હજાર રોકડા, 17 તોલા સોનાના દાગીના મળીને કુલ રૂ. 5.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવની જેતે સમયે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!