Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરમાંથી ગુમ થનાર યુવક રાજીખુશીથી ઘરે પરત ફર્યો

વાંકાનેરમાંથી ગુમ થનાર યુવક રાજીખુશીથી ઘરે પરત ફર્યો

ગત તા. 14ના રોજ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવક ધ્રુવભાઈ રાજેશભાઈ મકવાણા લાપત્તા થઇ ગયો હતો. જે ગઈકાલે તા. 30ના રોજ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુવક ધ્રુવને કોમલ નામની મિત્ર છે. આથી, તેની સાથે મિત્રતાના નાતે તે સુરત જતો રહેલ હતો. હવે તે રાજીખુશીથી કોઈની ધાકધમકી વિના મા-બાપના ઘરે પરત ફર્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!