Monday, April 29, 2024
HomeGujaratલાલપર ગામમાં આવેલ મીલેનીયા સીરામીકનાં ત્રીજા માળેથી નીચે પટકાતા મજૂરનું મોત

લાલપર ગામમાં આવેલ મીલેનીયા સીરામીકનાં ત્રીજા માળેથી નીચે પટકાતા મજૂરનું મોત

મોરબીનાં લાલપર ગામની સીમમાં આવેલ મીલેનીયા સીરામીકમાં રહેતા લીલાજી મીણાજી ઠાકોર નામનાં આધેડનું મીલેનીયા સીરામીકનાં ત્રીજા માળેથી નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સવારના સાડા દશેક વાગ્યાની આસપાસ લાલપર ગામની સીમ મીલેનીયા સીરામીકમા ત્રીજા માળે લીલાજી મીણાજી ઠાકોર કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક કોઇ કારણોસર ત્રીજા માળેથી પડી જતા શરીરે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી મધુરમ હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત બગાડતા વધુ સારવાર માટે એચ.સી.જી.હોસ્પીટલ રાજકોટ ખાતે સારવારમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગત તા-૧૦/૧૧/૨૦૨૨ ના રોજ મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!