Friday, April 26, 2024
HomeGujaratમોરબીના જસમતગઢ ખાતે પ્રેમી યુગલે કર્યો સજોડે આપઘાત

મોરબીના જસમતગઢ ખાતે પ્રેમી યુગલે કર્યો સજોડે આપઘાત

મોરબી તાલુકાના જસમતગઢ ગામે પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ ચકચારી બનાવને લઈને પોલીસે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર જસમતગઢ ખાતે આવેલ ધરમશીભાઇ ખીમજીભાઇ રંગપરીયાની વાડીએ ગીતાબેન અમરાભાઇ ભુંડીયા (ઉવ.૧૯ રહે. સાપર તાજી-મોરબી) અને નવઘણભાઇ હરખાભાઇ ભરવાડ (ઉવ.૨૪ રહે.સાપર તાજી-મોરબી) લીમડાના ઝાડ પર લટકી અંતિમ પગલું ભરી લીધું હતું. જે અંગે જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ પ્રકરણમાં બન્નેએ મોત વ્હાલું કરી લીધાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!