Sunday, May 19, 2024
HomeGujaratહળવદના સરંભડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે પડી જતા આધેડનું...

હળવદના સરંભડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે પડી જતા આધેડનું મોત

મોરબીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અકસ્માતે નર્મદા કેનાલમાં પડતા આધેડનું મોત નીપજ્યું છે. ત્યારે મળતી માહિતી અનુસાર, ગત 26 ઓગસ્ટે માધા રામસીંગભાઇ થરેશા નામના 43 વર્ષીય આધેડ સરંભડા ગામની સીમ વિસ્તારમાથી પસાર થતી નર્મદા કેનાલમા પાણી પીવા ગયા હતા. તે સમયે પાણી પીતી વેળાએ અકસ્માતે પગ લપસી જતા કેનાલના પાણીમા પડી ગયા હતા. જેઓને શોધવા મનપા તંત્ર કામે વળગ્યું હતું. ત્યારે તેઓનો મહા મહેનતે મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહ બહાર કાઢી CRPC કલમ ૧૭૪ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!