Wednesday, April 24, 2024
HomeNewsWakanerવાંકાનેરની સરતાનપર ચોકડી નજીક ઇલેકટ્રીક શોર્ટ લાગતા એક આધેડનું મોત નીપજ્યું

વાંકાનેરની સરતાનપર ચોકડી નજીક ઇલેકટ્રીક શોર્ટ લાગતા એક આધેડનું મોત નીપજ્યું

વાંકાનેરમાં ગત તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ વાંકાનેરની સરતાનપર રોડ પર ચોકડી નજીક સેન્સો સીરામીકની બાજુમાં કોઇ કારણે ઇલેકટ્રીક શોર્ટ લાગતા મુકેશસીંહ કિસ્મતસિંહ ઠાકુર (ઉ.વ. 46, રહે. મોરબી, કમલ પાર્ક હાઉસીંગ બોર્ડ)ને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!