Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં રહેતા આધેડનુ ગળેફાંસો ખાઈ જતા મોત નિપજ્યું

મોરબીમાં રહેતા આધેડનુ ગળેફાંસો ખાઈ જતા મોત નિપજ્યું

મોરબીમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક આધેડે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ મોતને વહાલું કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ખાતે રહેતા પરબતભાઇ બચુભાઇ બારોટ નામના આધેડે ગઈકાલે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળા ફાંસો ખાઇ જતા તેમના પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને પ્રાથમિક સારવાર મળે તે પહલાં જ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. અને સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝનમાં ટેલીફોન જાણ કરી અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!